(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇનસ્ટાઇનનો અખતરો : ૧૧ નવેમ્બર, ૧૯૩૦

આલ્બર્ટ આઇન્સ્ટાઇને રેફ્રિજરેટર બનાવવાની દિશામાં પણ પોતાનું મગજ દોડાવ્યું હશે એ કલ્પના મુશ્કેલ લાગે છે, પણ છે હકીકત અને જેવું તેવું વિચારે એ આઇન્સ્ટાઇન નહીં. વીસમી સદીના આ સૌથી જાણીતા ભૌતિકશાસ્ત્રીએ એક અણુવિજ્ઞાનીના સાથમાં વીજળી વિના ચાલતા રેફ્રિજરેટર માટે અમેરિકન પેટન્ટ મેળવ્યા. એમોનિયા, બ્યુટેન અને પાણી વચ્ચેના કેમિકલ રીએક્શનથી ગરમી પેદા કરીને તેમાંથી ઠંડક પેદા કરવાનો સિદ્ધાંત આ રેફ્રિજરેટરમાં હતો. જોકે સામાન્ય માણસની સમજમાં ઉતરે અને તેના સીધા ઉપયોગમાં આવે એવા વિષયમાં આઇન્સ્ટાઇન ભાગ્યે જ ઊતર્યા છે અને તેમનો આ અખતરો બજારમાં વેચાય એવી પ્રોડક્ટ ક્યારેય બની શક્યો નહીં. જાણો વધુ :http://goo.gl/mbSGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!