(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

‘જિંદગી જિંદગી’ના પ્લોટનો પ્રારંભ : ૧૩ ઓક્ટોબર, ૧૯૭૨

ઉરુગ્વેની ફૂટબોલ ટીમને ચીલીના પાટનગર સાન્તિઆગો લઈ જતું ફેરચાઇલ્ડ એફએચ-૨૨૭ વિમાન એન્ડીઝ પર્વતમાળાઓમાં તૂટી પડ્યું, એ સાથે જ શરૂ થયો એક એવો સિલસિલો, જે માનવ સભ્યતાના ઇતિહાસમાં વિશિષ્ટ કારણોસર યાદગાર બની રહેવાનો હતો.

કેમ કે, અકસ્માતમાંથી બચી ગયેલા લોકોએ જીવન ટકાવી રાખવા માટે પોતાના મૃત સાથીદારોનું માંસ આરોગવાનો કપરો નિર્ણય લીધો. તેમની ૭૨ દિવસની સંઘર્ષકથા પરથી અંગ્રેજીમાં ‘અલાઇવ’ નવલકથા અને ૧૯૯૩માં તેની પરથી ફિલ્મ બની ચૂકી છે. ગુજરાતી વાચકોની ત્રણ પેઢી વિજયગુપ્ત મૌર્યની કલમે બેજોડ રીતે લખાયેલા પુસ્તક ‘જિંદગી જિંદગી’ થકી આ કથા સાથે પોતીકાપણું અનુભવતી રહી છે.

બચી ગયેલા ૧૬ જણમાંથી પેદ્રો અલ્ગોતર્નિા મોઢે તેમનો અનુભવ અને તેમાંથી શીખવા મળેલા નેતૃત્વના ગુણની વાત :http://goo.gl/646gO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!