(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કોરોના વાઇરસ માનવનિર્મિત છે? ફેસબુકને હવે આ થીઅરીમાં વજૂદ લાગે છે

તમે શું માનો છો – અત્યારે આપણા સૌનું જીવન કપરું મૂકનારો કોરોના વાઇરસ કુદરતનો કોપ છે કે પછી અળવીતરા માણસે સર્જેલો અભિશાપ છે?

ગયા વર્ષે કોરોનાનો પ્રસાર શરૂ થયો એ જ સમયથી, આ વાઇરસ લેબમાં જાણી-જોઇને પેદા કરવામાં આવ્યો છે એવી એક થીઅરી વહેતી થઈ છે. બધી બાબતોની જેમ, આ બાબતે દુનિયાના વિચારો વહેંચાયેલા છે, પણ આ વાત સાચી માનનારો એક મોટો વર્ગ છે. અત્યાર સુધી, આ વાતને ‘સાચી’ ઠરાવતી પોસ્ટ્સ પર ફેસબુકનો પ્રતિબંધ હતો. હવે ફેસબુકે આ પ્રતિબંધ હટાવી લીધો છે! જો કોઈ વ્યક્તિ આવા દાવા સાથે ફેસબુક પર પોસ્ટ મૂકે તો કંપની તેને દૂર કરતી હતી અને વારંવાર એવું કરનારાનું એકાઉન્ટ જ સસ્પેન્ડ થતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!