(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

રૂપે કાર્ડથી થતાં પેમેન્ટ પર લાગતો ચાર્જ ઘટાડાયો

ભારતમાં રૂપે કાર્ડનો ઉપયોગ વધારવા માટે સરકાર તરફથી સતત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ્સની વ્યવસ્થા સંભાળતા નેશનલ પેેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ રૂપે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેકશન પર વેપારીઓ પાસેથે લેવામાં આવતો ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે. 

અત્યાર સુધી આપણે કરિયાણાની દુકાને કે અન્ય કોઈ પણ જગ્યાએ રૂ. ૨૦૦૦થી વધુનું ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરીએ તો વેપારીને રકમના ૦.૯૦ ટકાનો ચાર્જ લાગતો હતો. હવે તે ઘટાડીને ૦.૬૦ ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે ભારત ક્યૂઆર કોડ સ્કેન કરીને કાર્ડથી કરવામાં આવતા પેમેન્ટ પર લાગતો ચાર્જ રકમના ૦.૫૦ કરવામાં આવ્યો છે. 

આ કારણે હવે કદાચ વેપારીઓ રૂપે કાર્ડથી પેમેન્ટ સ્વીકારતાં ખચકાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!